પ્રવેશ સમિતિ દ્વારા ઓનલાઇન રિફંડની પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી છે. જે વિધ્યાથીઓ ને રિફંડ લેવાના થતાં હોય, તેઓનું લિસ્ટ વેબસાઇટ પર મુકેલ છે. રિફંડ પાત્ર વિધ્યાથીઓને જાણ કરવામાં આવે છે કે તેઓએ રિફંડ માટે પ્રવેશ સમિતિ ખાતે સંપર્ક કરવાનો રહેશે.